સંસ્થાનું નામ : જયશ્રી રાજ રાજેશ્વરી મેલડી સિકોતર માતાજી ટ્રસ્ટ ભુવેલ
સંસ્થાનો રજિસ્ટ્રર નંબર : એ / 1637 / આણંદ
સંસ્થા પાસે સરકાર માન્ય પ્રાપ્ત સર્ટીઓ : ચેરીટેબલ ટ્રસ્ટનો નોંધણી દાખલો 12A અને 80G(S) નિતિ આયોગ
સંસ્થાનું કાર્યક્ષેત્ર : સમગ્ર ગુજરાત અને ભારત
સંસ્થા માટે આવકના સાધન : દાન,ભેટ,ફંડ, ફાળો, સરકારશ્રીની સહાય, અર્ધસરકારી સહાય, વિદેશથી મળતુ અનુદાન – CSR Funding
સંસ્થાના પત્ર વ્યવહારનું સરનામું : જયશ્રી રાજ રાજેશ્વરી મેલડી સિકોતર માતાજી ટ્રસ્ટ ભુવેલધામ, ભુવેલ બસ સ્ટેન્ડ પાસે, ભુવેલધામ, મુ.ભુવેલ, તા. ખંભાત, જિ.આણંદ પીન નં. 388640, ફોન નં. 02698 285279, મો.નં. 9601709789